સુકેશ પરીખ
Sunday, April 29, 2012
શ્રદ્ધા
ભર્યા વાદળને ક્યાં વરસવું એ બતાવ તું,
હોય ઉપવન કોઈ તરસતું એ બતાવ તું.
જો રોમે રોમ થી છલકાઇ શ્રદ્ધા મારી,
દેવ થઈ પાણાને પ્રગટવું એ બતાવ તું.
પ્રગટ હે સાત આસમાનના સ્વામી હવે,
મારે ક્યાં સુધી સળગવું એ બતાવ તું.
- સુકેશ પરીખ (૨૩/૦૪/૨૦૧૨)
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment